રાજ બાપા ને ચિંકી એ પુછ્યું આવું કેમ છે કે એરેન્જ મેરેજ વધારે સફળ છે !! અને લવ મેરેજ ઓછા !! આકડા ઓં તો એવું કહે છે એરેન્જ મેરેજ ૯૦ ટકા સફળ છે જયારે લવ મેરેજ માત્ર ૪૦ ટકા !! કારણ શું ?
રાજ બાપા એ જવાબ આપ્યો અરેંજ મેરેજ માં હસબંડ મળે છે ! જયારે લવ મેરેજ માં લવર !!!
પતિ અને લવર માં આસમાન જમીન નો ફર્ક છે !! જોકે લવર ને પતિ જેટલી જવાબદારી નથી હોતી એટલે મજા કદાચ ત્યાં જણાતી હોય છે !!! અને જો કર્મ માં લવર જ ભટકાયો તો તેને હસબંડ તરીકે કેળવવા માં સમય કાઢવો પડે છે !!
જ્યોતિષ શાસ્ત્ર માં શુક્ર રાહુ ચંદ્ર મંગલ નો વિચાર કરવો જરૂરી બને છે !!
રાજ બાપા એ જવાબ આપ્યો અરેંજ મેરેજ માં હસબંડ મળે છે ! જયારે લવ મેરેજ માં લવર !!!
પતિ અને લવર માં આસમાન જમીન નો ફર્ક છે !! જોકે લવર ને પતિ જેટલી જવાબદારી નથી હોતી એટલે મજા કદાચ ત્યાં જણાતી હોય છે !!! અને જો કર્મ માં લવર જ ભટકાયો તો તેને હસબંડ તરીકે કેળવવા માં સમય કાઢવો પડે છે !!
જ્યોતિષ શાસ્ત્ર માં શુક્ર રાહુ ચંદ્ર મંગલ નો વિચાર કરવો જરૂરી બને છે !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો