કોઈ પણ સમારંભ હોય તો તેમાં સ્ટેજ ઉપર બેસાડવા નો ક્રમ હોય છે !! જુના ગ્રંથો માં સંસ્કૃત માં ક્રમ ઉચિત જ હતો.સૌથી પહેલા વિદ્યાવાન ને બેસાડવામાં આવતા !! પછી જેતે કર્મ હોય તે કર્મ પ્રધાન વ્યક્તિ ને .પછી ઉંમર વાળા વડીલ ને .પછી સગા સંબંધી બંધુને .છેલ્લે ધનવાન શ્રેષ્ઠી ને !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો