- આપણે ઘણી બાબતો માં જોયું છે કે કેવળ વિચારો ના ચક્કર માં કંટાળી જઈએ છી એ !!
અદ્વૈત ના જ્ઞાન વિના દ્વંદ ના ભાસ થતા રહેશે. અને કર્મ તેમજ ફળ ના ભેદો જણાશે.ભેદ બુદ્ધિને દ્વિધામાં નાંખશે!! સારા નરસા પાપ પુણ્ય વિગેરે ના ચક્કર માં તું પીસાઈ જઈશ ! સ્વધર્મ ખોઈ બેસીશ ! પરધર્મો માં ભટકીશ ,જેથી મોહ લોભ ક્રોધ દુખાદી વિષયો ના અનુભવો થશે . નિરાશાથી વેદના અને સંવેદના - લાગણી શીલતા ની પરાકાષ્ટા ચિંતાનો કલ્પના સૃષ્ટિ અશુભ લાગશે .એકલો પડી જઈશ !! સુખ દુખાદી એકલાનાજ જોઇશ .અનુભવીશ ચક્રોમાં ખરેખર તું સાફ થઇ જઈશ !!!
નિર્ભયતા નિખાલસતા વિના આનંદ નથી. !
માટે જરા જેટલો ય ભેદ એ તત્વ અને પોતાની વચ્ચે લાગતો રહેશે ત્યાં સુધી ભય થતો જ રહેશે!!!
- અસ્થિરતા માં સ્થિરતા ને શોધું છું
- અતિ વિશ્લેષણ બને છે ઘુઘવાટનું કારણ !
- શું કુદરત એ પરમાત્મા ને થયેલો વિકાર છે ? એ વિકાર એ જીવન છે ? વિકાર વધે છે !! તું શોધે છે ? જીંદગી ક્યાં છે? ક્યાં છે ? કશું જ નથી !! --માત્ર કુદરત ના ભાગ માં થતી પ્રક્રિયા માં થી જન્મતી બુદ્ધિની ધમાલ છે !!!!
- જ્ઞાન કી સીમા જેઈસા જ્ઞાની !!!
- જ્ઞાન એ આપણી બુદ્ધિ મન વગેરે દ્વારા થયેલી શોધ ને એ સંશયો ના છેદન માટે છે .જેનો બીજો કોઈ ઉપયોગ જ નથી !!જ્ઞાન પણ પદાર્થ જેવું છે !!તેનું સ્મરણ ના રહે તો પાછા સંશયો ઉદ્ભવે છે !!ફરી તેના છેદનો ના માર્ગો શોધીએ છીએ !! અને ફરી થી પાછા ત્યાજ આવીએ છીએ !!! જેમ અ + બ = બ+અ =અ +૦+ બ =બ+૦+અ =૦+બ +અ +૦=...............
