ગુરુવાર, 14 જુલાઈ, 2011

બ્રહ્મ જ ભય રૂપ છે !!

જે વિદ્વાન હોવા છતાય બ્રહ્મ ના આ અભેદ ને માનતો નથી ,તેને માટે તો તે બ્રહ્મ જ ભય રૂપ છે !!
  • જેને ના કહેતા આવડતું નથી તેને હા નો મહિમા નહિ સમજાય !!
  • બુદ્ધિ સરમ ની તુલનાત્મક સ્થિતિ એટલે મન ની એકાગ્રતા !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો