ત્રણ અવસ્થાઓ મુખ્ય છે.બાળપણ ,મધ્ય અને વૃદ્ધાવસ્થા !!
आध्ये विद्या धनं मध्ये लक्ष्मी धनं अन्तिमे सुत्सौख्यम !!
અર્થાત જીવન ની શરૂઆત નું ધન છે વિદ્યા -જે ભાગમાં તમે શિક્ષણ પ્રાપ્ત કરો છો ,મધ્ય અવસ્થા માં પૈસો જરૂરી જ છે તેથી લક્ષ્મી ધન છે. જયારે જીવન ના છેલ્લા ભાગ માં સારા સંતાન જ ધન છે !! અરે પહેલા બે ભાગ માં ધન વિના દહાડા ખેચી નાખીએ પણ જો પાછલી અવસ્થા માં આ ધન નો પ્રશ્ન આવ્યો તો ના શાંતિ થી મરાય કે જીવાય !!!
બાકી જોવા જાઓ તો પૈસો તો સત્કાર્ય માં વપરાય કાં તો ભોગ ચીજ માં વપરાય છે !! નહિ તો નાશ નિશ્ચિત જ છે કારણ કે તે સાથે આવતી નથી !!
आध्ये विद्या धनं मध्ये लक्ष्मी धनं अन्तिमे सुत्सौख्यम !!
અર્થાત જીવન ની શરૂઆત નું ધન છે વિદ્યા -જે ભાગમાં તમે શિક્ષણ પ્રાપ્ત કરો છો ,મધ્ય અવસ્થા માં પૈસો જરૂરી જ છે તેથી લક્ષ્મી ધન છે. જયારે જીવન ના છેલ્લા ભાગ માં સારા સંતાન જ ધન છે !! અરે પહેલા બે ભાગ માં ધન વિના દહાડા ખેચી નાખીએ પણ જો પાછલી અવસ્થા માં આ ધન નો પ્રશ્ન આવ્યો તો ના શાંતિ થી મરાય કે જીવાય !!!
બાકી જોવા જાઓ તો પૈસો તો સત્કાર્ય માં વપરાય કાં તો ભોગ ચીજ માં વપરાય છે !! નહિ તો નાશ નિશ્ચિત જ છે કારણ કે તે સાથે આવતી નથી !!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો