મંગળવાર, 6 નવેમ્બર, 2012

ખોટા કામો કર નારા સાવધાન !!!

પુરાણો ને હંસી કાઠવા આસાન છે। પણ કેટલીક વાતો જાણવા જેવી પણ છે !! પુષ્પક વિમાન ની કલ્પના ને હંસતા હતા પણ વિમાન ની શોધ પછી શ્રદ્ધા વધી છે ,સૃ ષ્ટી ની રચના માં એક  શ્રવણ લોક નું વર્ણન છે,તે અન્ય મકર રાશી ના સૂર્ય મંડળ માં કોઈ જગા એ છે !!! ત્યાના લોકો દૂર નું જોઈ શકે છે અને સાંભળી  પણ શકે છે !!તેમની સ્ત્રી ઓ  પણ !! જેને શ્રવણ શ્રવણી  કહે છે। તે જગત ની બધી વાતો ચિત્રગુપ્ત ને કહી દે છે !! માટે ખોટા કામો કર નારા સાવધાન !!!
વિજ્ઞાન એમ કહે છે કે હજુ ય સુક્ષ્મ માત્રા માં બધા અવાજ ના મોજા ઓ ફરી રહ્યા છે ! એક દિવસ એવો ય આવશે કે કૃષ્ણ ની ગીતા નો અવાજ શોધી શકાશે !!જેમ માઈક્રોસ્કોપ થી જીણા માં જીણા  જંતુ ઓ નીરખી શકાય છે તેમ રેકોર્ડીંગ ધીમા મોજા ઓ નું થઇ શકે !! આશ્ચર્ય ન કરશો !!

http://www.astrowebindia.com/mmovt.htm

ਨਾਨਕ  ਭਾਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ .
ਸੁਨਿਯੇ ਦੁਖ ਪਾਪ ਕਾ  ਨਾਸੁ

હે નાનક ! નામ શ્ર વ ણ  કરનાર સદા પ્રસન્ન હે છે !
નામ શ્રવણ થી જ સર્વ  દુખો પાપો નો નાશ થાય છે !!.....જપુજી સાહેબ

ગરુડ પુરાણ માં ગ્રહ

પારમાર્થિક દેહ માં છ ચક્ર છે।
બિંદુ ચક્ર પર સૂર્ય ,
બ્રહ્મ રંધ્ર માં મંગલ ,
હૃદય માં બુધ ,
નાભી  ના મણીપુર ચક્ર માં ગુરુ,
વીર્ય માં શુક્ર ,
નાભી  સ્થાને શની ,
મુખ માં રાહુ ,
વાયુ સ્થાને કેતુ .

એક બીજા ના પુરક

મનુષ્ય માં  જે ચૈતન્ય શક્તિ છે તે આત્મ તત્વ ને  કારણે છે।ચીન માં તે ચી તરીકે  ઓળખાય છે।ખ્રિસ્તી ઓ દિવ્ય પ્રકાશ કહે છે। ઉર્દુ માં રૂહ શબ્દ વપરાયો છે . LEAD KINDLY LIGHT, LEAD THOU ME ON એ જ્હોન ડીં ક્વોટ ર ની પ્રાર્થના પ્રસિદ્ધ છે. રશિયન વિજ્ઞાની ઓ એ બયોપ્લાસ્મિક એનર્જી નું નામ આપ્યું છે . મિસર કા ,ગ્રીકો ન્યુંમાં પાળી માં એકોન્કાર શબ્દ છે .
   યંગ યીન  ની વાત  કરો કે પછી અર્ધનારીશ્વર ની બંને એક બીજા ના પુરક છે.  તેથી જ તો ચારેય આશ્રમો માં કહ્યું છે -ધન્યો  ગૃહસ્થાશ્રમ  !!!