મનુષ્ય માં જે ચૈતન્ય શક્તિ છે તે આત્મ તત્વ ને કારણે છે।ચીન માં તે ચી તરીકે ઓળખાય છે।ખ્રિસ્તી ઓ દિવ્ય પ્રકાશ કહે છે। ઉર્દુ માં રૂહ શબ્દ વપરાયો છે . LEAD KINDLY LIGHT, LEAD THOU ME ON એ જ્હોન ડીં ક્વોટ ર ની પ્રાર્થના પ્રસિદ્ધ છે. રશિયન વિજ્ઞાની ઓ એ બયોપ્લાસ્મિક એનર્જી નું નામ આપ્યું છે . મિસર કા ,ગ્રીકો ન્યુંમાં પાળી માં એકોન્કાર શબ્દ છે .
યંગ યીન ની વાત કરો કે પછી અર્ધનારીશ્વર ની બંને એક બીજા ના પુરક છે. તેથી જ તો ચારેય આશ્રમો માં કહ્યું છે -ધન્યો ગૃહસ્થાશ્રમ !!!
યંગ યીન ની વાત કરો કે પછી અર્ધનારીશ્વર ની બંને એક બીજા ના પુરક છે. તેથી જ તો ચારેય આશ્રમો માં કહ્યું છે -ધન્યો ગૃહસ્થાશ્રમ !!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો