ગુરુવાર, 14 જુલાઈ, 2011

લાગણી અને મમત છોડો


  • મન સતત કાર્ય રત હોય છે !! નિદ્રાધીન થઇ  જઈએ ત્યારે જ શાંત થાય છે !! નિદ્રા શ્રમ વિના શક્ય નથી. માટે જ  મન ના તોફાનો ને બંધ કરવા માટે પણ હે જીવાત્મા શ્રમ કર !!!
  • મળે નિદ્રા શ્રમ થી 
  • દુર થાય ભય જ્ઞાન થી 
  • ક્ષુધા અંત થાય આહાર થી
  • જીજ્ઞાસા ઓં નો અંત ! પૃથ્થક્કરણ નો સાર-- તૂ હી તૂ હી  !!!
લાગણી અને મમત છોડો 
લાગણી ના પ્રયોગો હંમેશા દુખ દાયક જ હોય છે !!
કલ્પના રંગ વિચારો માં પૂરી  દૃઢ ચિત્રણ કરે છે .પછી પોતાને જ ડરાવે છે ! હસાવે છે !! અરે અતો સતત બદલાતી વસ્તુ છે !! આ તો એક પવન છે !આજ દશા ગીત સંગીત કળા રાગ ચિત્ર રમત માં આવી મળે છે !! માટે જ યાદ રાખ હે જીવ મન ની પવિત્રતા જ સાચી પવિત્રતા છે !!

  • જે તારું નથી તે પ્રભુ નું છે અને જે તને તારું લાગે છે તે ભ્રમ છે !!
        પ્રભુ ના ખુબ કામ છે તારા જન્મ પહેલા થી !!જ્યાં સુધી તેના કામ છે ત્યાં સુધી જીવનો ના નામ છે !!

  • જ્ઞાની જન્મે છે અને મરે છે !!! જયારે અજ્ઞાની કેવળ ભટકે છે !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો