શનિવાર, 27 જૂન, 2015

બુધ્ધિશાળી ઓ ઓછી બુદ્ધિ વાળા ને લુંટે એ છેતરામણી નથી ?

બંને ગુરુઓ એ જુદા જુદા ધર્મો  શરુ કર્યા  !! છગન મગન બંને  એ ગુરુ વહેચી લીધા !! પણ પડ્યો ઝગડો  !! છગન કહે મારા ગુરુ  તારા ગુરુ કરતા સારા દેખાય છે !! મગન કહે મારા ગુરુ સારા દેખાય છે !! પછી તો ખુબ લડાઈ થવા માંડી  !! છેવટે બંને મારી ગયા  !! બંને ગુરુઓ ટેન્શન માં આવી ગયા  !! રાજ્બપા પાસે ગયા  !!
રાજ્બપા આવું કેમ થયું ? રાજબાપા  એ જવાબ આપ્યો તમે બંને સરખા હોત તો આ પ્રશ્ન થાત ??
એક જ પરમાત્મા ની વાત કરવી છે ને જુદા જુદા પડીકા ?? તમારો ધંધો કરવા માં લોકો ના જીવ શું કરવા લો છો ? બુધ્ધિશાળી  ઓ ઓછી બુદ્ધિ વાળા ને લુંટે  એ છેતરામણી નથી ?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો