સોમવાર, 28 મે, 2012

વિશ્વાસ ના આવતો હોય તો ચાખો !!

જુવાની ના જોર માં આપને ડોસલા ઓં ને ભાંડી એ છીએ !! પણ ખુબ વિશ્લેષણ પછી સહજ રીતે સમજાય છે કે ઘરડા ઓ ને આપણે વધારે પડતા અવગણી ને ચૌદશીયા ને  ફોલો કરતા હોઈ એ છી એ !! મીઠાંથી  દાંત ચોખ્ખા  થાય તે તો પહેલે થી ઘરડા ઓ કહેતા આવ્યા છેં !! રાજ બાપા એ  આ પ્રશ્ન નો જવાબ  આપ્યો કે  મારા પિતા ને મારા દાદા એં કહ્યું હતું  કે ધન્તુરા ને  ખાવો નહિ !! મારા પિતા એ પૂરી જીંદગી  ચાખ્યો  જ નહિ !! આ  જ વાત મને કહી હતી .હવે તેમાં શું ખોટું છે !! વિશ્વાસ ના આવતો હોય તો ચાખો !! બીજું શું ? વડીલો એ કહ્યું એ એમનો અનુભવ છે !! આગળ ની પેઢી દ્વારા તમને મળતી મોટી ગાઈડ લાઈન  છે !! દારૂ ન પીઓ  !! તમાકુ ના ખાઓ !! સેકસી આકર્ષણો થી ન  લલાચાઓ !! દુષ્ટ રાજકર્તા  ની પ્રશંશા ન કરો !!!...આ માં જુના ઓ ક્યાં ખોટા છે ?ઐડસ ,લીવર ,કેન્સર ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો