જીજ્ઞાસા ઓ નો અંત !
પૃથ્થ ક્ક ર ણો નો સાર !!
તું હી તું હી !!!
દુ:ખ રોગ તો ઈશ્વર ની પ્રસાદી છે .અરે રસી મૂકી છે રસી !!
સુખ સ્વાદ આનંદ ઈશ્વર ની કૃપા છે સાચવજે વધુ પડતું ખવાઈ ન જવાય !!!
શ્રદ્ધા જીતે કે પ્રેમ ? જવાબ છે શ્રદ્ધા !!!
જ્યાં પોતાનું કશું જ નથી !!
જેનું કઈ છે જ નહિ !!
ત્યાં ભય ક્યાંથી હોય !!
જ્ઞાની પણ જન્મે છે અને મરી પણ જાય છે !!
અજ્ઞાની ભટકે છે !!!
બુદ્ધિ જ્ઞાન થી દર્શન અનુભવાય !!
પૂર્ણ દર્શન શક્ય જ નથી !!
શરીર અને મન બંને ય બદલાતી ચી જો છે !!
પૃથ્થ ક્ક ર ણો નો સાર !!
તું હી તું હી !!!
દુ:ખ રોગ તો ઈશ્વર ની પ્રસાદી છે .અરે રસી મૂકી છે રસી !!
સુખ સ્વાદ આનંદ ઈશ્વર ની કૃપા છે સાચવજે વધુ પડતું ખવાઈ ન જવાય !!!
શ્રદ્ધા જીતે કે પ્રેમ ? જવાબ છે શ્રદ્ધા !!!
જ્યાં પોતાનું કશું જ નથી !!
જેનું કઈ છે જ નહિ !!
ત્યાં ભય ક્યાંથી હોય !!
જ્ઞાની પણ જન્મે છે અને મરી પણ જાય છે !!
અજ્ઞાની ભટકે છે !!!
બુદ્ધિ જ્ઞાન થી દર્શન અનુભવાય !!
પૂર્ણ દર્શન શક્ય જ નથી !!
શરીર અને મન બંને ય બદલાતી ચી જો છે !!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો