ગુરુવાર, 3 મે, 2012

તું હી તું હી !!!

જીજ્ઞાસા ઓ નો અંત !
પૃથ્થ ક્ક ર ણો  નો સાર !!
તું હી તું હી !!!


દુ:ખ રોગ તો ઈશ્વર ની પ્રસાદી છે .અરે રસી મૂકી છે રસી !!
 સુખ સ્વાદ આનંદ ઈશ્વર ની કૃપા છે  સાચવજે વધુ પડતું ખવાઈ ન જવાય !!!

શ્રદ્ધા જીતે કે પ્રેમ ? જવાબ છે શ્રદ્ધા !!!

જ્યાં પોતાનું કશું જ નથી !!
જેનું કઈ છે જ નહિ !!
ત્યાં ભય ક્યાંથી હોય !!

જ્ઞાની પણ જન્મે છે અને મરી  પણ જાય છે !!
અજ્ઞાની ભટકે છે !!!

બુદ્ધિ જ્ઞાન થી દર્શન અનુભવાય !!
પૂર્ણ દર્શન શક્ય જ નથી !!

શરીર અને મન બંને ય બદલાતી ચી જો  છે !!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો