મન સતત કાર્યરત હોય છે ! ઊંઘી જઈએ ત્યારે જ શાંત થાય છે !! ઊંઘ શ્રમ વિના શક્ય નથી .માટે હે જીવાત્મા મન ના તોફાનો ને કંટ્રોલ માં લેવા માટે પણ શ્રમ કર !!
યોગીન: કર્મ કુર્વન્તિ આત્મ્શુધ્ધ્યર્થમ ! યોગી ઓ પણ કર્મ કરે છે મન ને વશ માં રાખવા ! કારણ કે મન માંકડા જેવું છે !! તેને સતત પ્રવૃત્તિ માય રાખવું જ પડે ! આમ કર્મ નું મહત્વ મન ના લીધે પણ છે
યોગીન: કર્મ કુર્વન્તિ આત્મ્શુધ્ધ્યર્થમ ! યોગી ઓ પણ કર્મ કરે છે મન ને વશ માં રાખવા ! કારણ કે મન માંકડા જેવું છે !! તેને સતત પ્રવૃત્તિ માય રાખવું જ પડે ! આમ કર્મ નું મહત્વ મન ના લીધે પણ છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો