શુક્રવાર, 20 જૂન, 2014

વ્યક્ત અવ્યક્ત બંને જેમાં રહે છે તે !!

વ્યક્ત  અવ્યક્ત  બંને જેમાં  રહે છે તે !! મને મારા પિતાજી ના કાવ્ય ની એક પંક્તિ મહાન જ જણાય છે। લક્ષ્ય અલક્ષ્ય માં  જઈ  ખોવાણું !!! તમારા પાસે વિઝન  નથી ત્યાં  સુધી લોચા જ છે !! બસ  વખત એક  તમને લગન  લાગવી જોઈ એ !! આ મહાન વહી રહેલા જીવન ઝરણા ને અનુભવો નહિ ત્યાં સુધી વાસ્તવ માં જીવન પ્રારંભ જ નથી થતું !! અજીબો ગરી બ લોકો નું વૃત્ત તમને મુઝ્વશે પણ એકલો જાને  રે !! એ કાવ્ય જાણે પ્રાણ પૂરે છે !!
મહા પુરુષો ઘણું કહે છે !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો