યોગ માં પણ શ્વાસ નું પ્રાધાન્ય છે જ. તમે જયારે મન થી શાંત હો ત્યારે શ્વાસ ની સંખ્યા ગણી જુઓ। પછી જયારે ક્રોધ ટેન્સન માં હો ત્યાં ની ગણી જુઓ !! બંને અલગ છે। જો તમે શ્વાસ ની ગતિ નું નિયમન કરતા શીખી લો તો મન ને જીતી નહિ શકો પણ વશ તો જરૂર કરી શકશો !! શ્રી રમણ મહર્ષિ એ સપ્રમાણ ધીમા શ્વાસ વડે મન ના આવેગ ને વશ કરવા નું વર્ણવ્યું છે !! આ તો ધ્યાન યોગ નમાજ પ્રાર્થનાવી. નું રહસ્ય છે. તેથી સ્તો મન ની શાંતિ વેચવા નો વ્યવસાય પણ શરુ થઇ ગયો છે !!
એક જબરદસ્ત માળા ચાલી રહી છે !!
माला सांसो साँस की जगत भगत के बीच !!
इस रिधम में कुछ तो छिपा ही है !!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો