રવિવાર, 16 ડિસેમ્બર, 2012

જ્યોતિષ આયુર્વેદ

જ્યોતિષ અને આયુર્વેદ બંને ને વૈદિક સંબંધ છે .જ્યોતિષ એ વેદાંગ છે જયારે આયુર્વેદ ઉપવેદ છે .બંને માં મન નું મહત્વ છે અને શરીર નું ય !! આમ જોવા જાઓ તો જાણે મન અને શરીર ને લઇ ને આત્મા ચાલતો ના હોય !!વળી આ બંને ય નાશવંત છે !!આયુર્વેદ માં વાત પિત્ત કફ નું મહત્વ છે !! વળી વાત પિત્ત કફ ને પાંચ મહાભૂત થી !! પાંચ  મહા ભૂત અગ્નિ મંગલ ,ભૂમિ બુધ,વાયુ શની ,જળ શુક્ર અને ગુરુ આકાશ છે !! બસ આ સંબંધો જ્યોતિષ આયુર્વેદ ને જોડે છે।
આજ વાત ગ્રહ સંબંધિત બને છે!!
આજ વાત ને રસ સ્વાદ સાથે જોડવા ની છે !!
હવે તમને રહસ્ય સમજાશે કે ચતુર જ્યોતિષી કેમ તમને શુક્રવારે ખાટુ ખાઓ નહી  અને મંગળવારે ગોળ  ખાઓ જેવી વિચિત્ર સલાહો આપતો હોય છે !! એટલા માટે જ ખાટુ  તીખું મોરૂ  વીગેરે આડેધડ ન કરો કોઈ સારા જ્યોતિષી કે વૈદ્ય  ને મળવું સારું !!



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો