નામ ,દામ અને રામ !!મનુષ્ય સામાન્ય રીતે ધન મેળવવા દોડે છે !! પણ ખુબ ધન પછી તેને કીર્તિ ની ભૂખ જણાય છે !! કીર્તિ નામ પાછળ દોડે છે સેવા દાન પરાક્રમ વિગેરે !! પણ સંતોષ વિના શાંતિ મળતી નથી !! જો એમ જ હોત તો ધન હીન કીર્તિ વિહીન પણ શાંતિ થી ઊંઘી ન શકતા હોત !! તમે તમારા ઘર માં જ નઝર નાખો કોઈ અતિ વૃદ્ધ તરફ !! તે એકલો અટૂલો ય !! શું વિચારતો હશે !! મૃત્યુ ની રાહ જુએ છે શું ?? સંતોષ અને શાંતિ ને સીધો સંબંધ મન થી છે !! તેથી જ તો મન કેળવવા ના ઉપાયો ,ધર્મો ના વાડા , મનો ચિકિત્સકો ,ફિલોસોફરો ની વેલ્યુ છે !!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો